વિશ્વાસ કોની પર કરવો કોની પર ના કરવો એ જિંદગી બતાવે છે
તમને કામ માટે use કરી એ ફેંકી દે છે એ પણ જીગી બતાવે છે
ભલે તમને એ વસ્તુ ના મળે અને જો એક વસ્તુ પાછળ વધારે લોકો પડ્યા હોય અને એ આસાની થઈ મળી જાય તો સમજી લેવું કે એ તમારો use કરે છે
કારણકે એ વખતે તમને એક જ દિશા માં દેખાશે
જીવન જરૂરી નથી કે કેવી રીતે જીવવું જીવન તો ગાંધીજી 7 0 વર્ષે જીવ્યા અને સ્વામીવિવેકનડ 40 વર્ષે આપડે
એવું નહિ માનવું કે ઉંમર થઈ ગઈ તો હારી ગયા છીએ ઉંમર થઈ ગઈ તો હવે એ ક્યારે મળશે જિંદગી એક અણમોલ ચીજ છે જેને જીવવી હોય તે ગમે તયારે નજીક આવીને જીવે છે
રાજીવ ગાંધી ને ખબર પણ નહતી કે એ કદાચ pm બની શકશે કારણકે એ એક પાયલોટ હતા
ધીરુભાઈ ને નક્કી નહોતું કે investment કર્યું છે તો ફાયદો થશે
એ એક રિસ્ક છે
તમે જ્યારે ઓન કઈ કરો તો વિશ્વાસ રાખો એની પર જે તમને ઓળખે ત્યારથી તમારી સાથે
શુ કહેવું છે તમારું શુ તમે એકલા છો આ રાજ્યમાં એક નક્કી કરેલી સેલરી વારા તમારા જેવા કોઈ યુવાન છે નહીં આ salary વારા તમને લાગે છે કે સરકાર માત્ર અમને જ ઓછી salary આપે છે થોડાક સિકરશો ની ર...
Comments
Post a Comment